About Us

About Us

વાનપ્રસ્થાશ્રમ

આશ્રમમાં સામાજીક રીતે મુશ્કેલી વાળા કે તરછોડાયેલા વૃધ્ધ વ્યક્તિઓ માટે ૨૫-૩૦ રૂમોની વ્યવસ્થા છે જેમાં દરેક વ્યક્તિને સવારનો ચ્હા-નાસ્તો તથા બપોરે તથા સાંજનું ભોજન વિનામુલ્યે આપવામાં આવે છે. આ સાથે ઘરડાઘરમાં આવેલી વ્યક્તિને પોતાનાં ઘર કરતાં પણ સારી અનુભૂતીનો અહેસાસ થાય તેઓ આશ્રમનો અગાથ પ્રયત્ન રહે છે.

Contact Us