About Us

About Us

ધાર્મિક વાતાવરણ

આશ્રમમાં વારે-તહેવારે તેમજ શુભ પ્રસંગે નાનામોટા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તથા ભક્તિ ભજન સાથે ગુરુના જ્ઞાનરૂપી ઝરણાને કલકલ વહેવડાવી આખા આશ્રમનું વાતાવરણ ખૂબજ ભક્તિમય અને પ્રફૂલ્લીત રહે તેવો આશ્રમનો સઘળો પ્રયાસ રહે છે.

Contact Us